Thursday 18 July 2013

ગુરુપૂર્ણિમા


ભારતીય સંસ્કૃતિ અને આઘ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુતત્ત્વ, ગુરુદેવનું મહત્વ-મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વોત્કૃિષ્ટ છે. આથી જ ‘ગુરુપૂર્ણિમા’નું મહાપર્વ ભાવ વિભાર વાતાવરણમાં રસબસ બની ઉજવવામાં આવે છ


।। ઈશકૃપા બિન ગુરુ નહીં, ગુરુ બિના નહીં જ્ઞાન,
જ્ઞાાન બિના આત્મા નહીં, ગાવહી વેદ પુરાણ. ।।
।। દુઃખ હરે, સુખકો દિયે, મનકા કરદે અંત
કહે કબીર કબ મિલતે હૈ, એસા પરમ સ્નેહી સંત ।।
।। દયા, ગરીબી, બંદગી, સમતા શીત નિધાન,
એ તે લક્ષણ સદ્ગુરુ કે, કહત કબીર તું જાન. ।।
।। તીરથ નહાયે એક ફૂલ, સંત મિલે ફલ ચાર,
સદ્ગુરુ મિલે અનંત ફલ, કહે કબીર વિચાર. ।।
।। ધ્યાન મૂલમ્ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ્
મંત્ર, મૂલમ્ ગુરુ વાક્યં, મોક્ષ મૂલમ્ ગુરુ કૃપા ।।
જે પરમાત્માને પ્રેમ કરે તે સાધુ,
પણ પરમાત્મા જેને પ્રેમ કરે તે સદ્ગુરુ.

No comments:

Post a Comment