Saturday 17 August 2013

શ્રી પ.પૂ. બાપુશ્રીના શિષ્ય શ્રી અશોકભાઇ હરસોરા, મુંબઇ. તેઓ શ્રી પણ શ્રી પ.પૂ. બાપુશ્રીની ખૂબ નિકટ હતા. તેઓશ્રી નો  હું ખાસ આભારી છુ, કારણ કે મારી પહેલી મુલાકત. શ્રી નારાયણ આશ્રમ, માંડવી ( ૨૦૧૧) તેઓ સાથે થયેલ અને  વિસ્તારપુર્વક  શ્રી પ.પૂ. બાપુશ્રીના જીવન પ્રસંગો, અનુભવો, બાપુ સાથેની મૂલાકાત વર્ણન્, ભજનો, રાગ, વિવિધ સ્થળે થયેલ સંતવાણીના અંશોની છણાવટ ખૂબ-ખૂબ કરેલ છે અને હમેંશા ફોન ઉપર પણ અવારનવાર  શ્રી પ.પૂ. બાપુશ્રીના ભુતકાળના પ્રસ્ંગોની ખૂબ ખૂબ વાતો થાય છે. ખૂબ જ સીધા, સાદા અને સરળ સ્વભાવ ધરવતા શ્રી અશોકભાઇ હરસોરા ને હુ હદયપૂર્વક નમન કરુ છુ. ડો.ખેની

No comments:

Post a Comment